દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું
નોડલ ઓફિસર અને એસડીપીઓ મન્ની ભૂષણ સિંઘે તિરંગાના પ્રોટોકોલની આપેલી સમજઃ 100 ટકા સફળ બનાવવા કરેલું આહ્વાન દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પ્રોપર્ટી કાર્ડનું પણ કરાયેલું...

