Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

પ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા પ0 કરતા વધુ દંપતિઓને શાષાોક્‍ત વિધિથી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
આવતી કાલે મહા શિવરાત્રીના 5વિત્ર પર્વ નિમિત્તે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના નવા જમ્‍પોર ભીતવાડી સમુદ્ર કિનારે શિવ સિન્‍ધુ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શિવ સિન્‍ધુ કાર્યક્રમમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી શાષાોક્‍ત વિધિથી પૂજા-અર્ચના કરી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે.આવતી કાલે યોજનારા કાર્યક્રમમાં પ0 કરતા વધુ દંપતિઓ ભાગ લેનાર હોવાની જાણકારી મળી રહી છે.
આવતીકાલે યોજનારા શિવ સિન્‍ધુ કાર્યક્રમમાં સવારે 7.00 વાગ્‍યે અભિષેકનો કાર્યક્રમ હોવાની જાણકારી આપવામાં આવી છે.

Related posts

કોરોનાના પ્રવેશને રોકવા સંઘપ્રદેશની હોસ્‍પિટલોમાં યોજાઈ મોકડ્રિલઃ ઈમરજન્‍સી ચિકિત્‍સા સંસાધનોનું કરવામાં આવ્‍યું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

vartmanpravah

વાપીના રાજુભાઈ હાલાણીની ગુજરાત વકફ બોર્ડ મેમ્‍બર તરીકે વરણી

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

ગુરૂવારની મોડી રાત્રિએ પડેલા ધોધમાર વરસાદના કારણે ખાનવેલ-દૂધની રોડ પર ખાડામાં પડેલી ઈલેક્‍ટ્રીક બસને ક્રેન વડે બહાર કઢાઈ

vartmanpravah

Leave a Comment