April 24, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

પ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા પ0 કરતા વધુ દંપતિઓને શાષાોક્‍ત વિધિથી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
આવતી કાલે મહા શિવરાત્રીના 5વિત્ર પર્વ નિમિત્તે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના નવા જમ્‍પોર ભીતવાડી સમુદ્ર કિનારે શિવ સિન્‍ધુ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શિવ સિન્‍ધુ કાર્યક્રમમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી શાષાોક્‍ત વિધિથી પૂજા-અર્ચના કરી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે.આવતી કાલે યોજનારા કાર્યક્રમમાં પ0 કરતા વધુ દંપતિઓ ભાગ લેનાર હોવાની જાણકારી મળી રહી છે.
આવતીકાલે યોજનારા શિવ સિન્‍ધુ કાર્યક્રમમાં સવારે 7.00 વાગ્‍યે અભિષેકનો કાર્યક્રમ હોવાની જાણકારી આપવામાં આવી છે.

Related posts

2024 લોકસભા ચૂંટણી દાનહ અને દમણ-દીવ માટે ભાગ્‍ય ઉઘાડનારી અને વિશ્વ સ્‍તરે ડંકો વગાડનારી બની રહેશે

vartmanpravah

મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થતાં  કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ ભાજપાએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી કરેલી ઉજવણી

vartmanpravah

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

vartmanpravah

પારડીના પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ યોજાઈ

vartmanpravah

સરકારી પ્રાથમિક -ઉચ્‍ચ પ્રાથમિક શાળા ઝરીમાં શિક્ષક દિનની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment