April 30, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.28
યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ. માનસી શર્માએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ તેમનું ઋણ સ્‍વીકાર કર્યુ હતું.
કુ. માનસી શર્માએ યુક્રેનથી ભારત પરત ફરવા માટે ભારત સરકાર અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે પ્રશાસકશ્રીને પુષ્‍પગુચ્‍છ આપી તેમના પ્રત્‍યે આભાર પ્રગટ કર્યો હતો. જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કુ.માનસી શર્માને મીઠાઈ ખવડાવી મોઢુ મીઠું કર્યુ હતું.

Related posts

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

vartmanpravah

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્‍વચ્‍છતા અભિયાનમાં જાહેર જનતાને સહયોગ આપવા અનુરોધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

ડાંભેર ગામે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment