(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ તા.5/3/2022ના રોજ સવારે 9-00 કલાકે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, વલસાડ ખાતે યોજાનારા રક્તદાન કેમ્પમાં તેમજ સવારે 11-30 કલાકે કલેક્ટર કચેરી, વલસાડ ખાતે યોજાનારી આયોજન મંડળની બેઠકમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે અનુラકૂળતાએ ચીખલી જવા રવાના થશે.