March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ અને રેવન્‍યુ સચિવ ગૌરવ સિંહ રાજાવતની પહેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતની પહેલથી આવતી કાલે દમણ જિલ્લામાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ તરીકેઉજવવાનું આયોજન કરાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં આદતોને બદલવાના શરૂ થયેલા અભિયાનને વધુ વેગ મળે એ હેતુથી ગત તા. 13મી ફેબ્રુઆરીના રોજ પ્રદેશમાં યોજાયેલા સ્‍વચ્‍છતા દિવસ બાદ ફરી એકવાર આવતી કાલે ‘સ્‍વચ્‍છતા દિવસ’ ઉજવાય રહ્યો છે. જેમાં ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા અને ગ્રામ પંચાયતના સભ્‍યો તથા કાઉન્‍સિલરોને પણ પોતાના વોર્ડની જવાબદારી સુપ્રત કરી વિવિધ પંચાયતો અને નગર પાલિકાના વોર્ડદીઠ સુપરવાઈઝરી અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવેલ છે.

Related posts

ચીખલીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવાર દ્વારા ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સવારથી સાંજ સુધી બે ઇંચ વરસેલો વરસાદ

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાનો હોવાથી વાંધા, સૂચનો તા. 13 ડિસેમ્‍બર સુધીમાં મોકલી આપવા જાહેરનામુ બહાર પડાયું

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીમાં ફંડ મેળવવા માટે બોગસ સખી મંડળ ઉભુ કરી 6.30 લાખના ફંડની ઉચાપત કરનારા ત્રણના આગોતરા જામીન કોર્ટે ફગાવ્‍યા

vartmanpravah

આજે વલસાડમાં જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્‍યક્ષતામાં ધરમપુર ખાતે થશે

vartmanpravah

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

Leave a Comment