Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ અને રેવન્‍યુ સચિવ ગૌરવ સિંહ રાજાવતની પહેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતની પહેલથી આવતી કાલે દમણ જિલ્લામાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ તરીકેઉજવવાનું આયોજન કરાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં આદતોને બદલવાના શરૂ થયેલા અભિયાનને વધુ વેગ મળે એ હેતુથી ગત તા. 13મી ફેબ્રુઆરીના રોજ પ્રદેશમાં યોજાયેલા સ્‍વચ્‍છતા દિવસ બાદ ફરી એકવાર આવતી કાલે ‘સ્‍વચ્‍છતા દિવસ’ ઉજવાય રહ્યો છે. જેમાં ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા અને ગ્રામ પંચાયતના સભ્‍યો તથા કાઉન્‍સિલરોને પણ પોતાના વોર્ડની જવાબદારી સુપ્રત કરી વિવિધ પંચાયતો અને નગર પાલિકાના વોર્ડદીઠ સુપરવાઈઝરી અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવેલ છે.

Related posts

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહઃ ખેરડી પ્રાથમિક શાળામાં કુપોષણ નિવારણ સેમીનારનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્‍યકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

Leave a Comment