October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ અને રેવન્‍યુ સચિવ ગૌરવ સિંહ રાજાવતની પહેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતની પહેલથી આવતી કાલે દમણ જિલ્લામાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ તરીકેઉજવવાનું આયોજન કરાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં આદતોને બદલવાના શરૂ થયેલા અભિયાનને વધુ વેગ મળે એ હેતુથી ગત તા. 13મી ફેબ્રુઆરીના રોજ પ્રદેશમાં યોજાયેલા સ્‍વચ્‍છતા દિવસ બાદ ફરી એકવાર આવતી કાલે ‘સ્‍વચ્‍છતા દિવસ’ ઉજવાય રહ્યો છે. જેમાં ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા અને ગ્રામ પંચાયતના સભ્‍યો તથા કાઉન્‍સિલરોને પણ પોતાના વોર્ડની જવાબદારી સુપ્રત કરી વિવિધ પંચાયતો અને નગર પાલિકાના વોર્ડદીઠ સુપરવાઈઝરી અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવેલ છે.

Related posts

યુઆઈએના પ્રમુખ તરીકે નરેશ બંથીયાની વરણી

vartmanpravah

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

આજે મત ગણતરીઃ વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ, સાત ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

vartmanpravah

વાપીમાં વલસાડ જિલ્લા અખિલ ભારતીય ઉપભોક્‍તા સંગઠનની મિટીંગ યોજાઈ : ગ્રાહક દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment