July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ અને પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે પાલિકા પરિસરમાં જ માતૃછાયા નામથી શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરવામા આવ્‍યું હતું. જેમા નગરપાલિકામા કાર્યરત કર્મચારી આવશ્‍યક હોવા પર એમના બાળકોની દેખભાળ શિશુગૃહમાં કરી શકેછે.
આ શિશુગૃહમાં ત્રણ વર્ષના બાળકો માટે રમકડા, બે પારણા અને બાળકોને રમવા માટે અન્‍ય સુવિધાઓ છે. બાળકોની સંભાળ માટે શિશુગૃહમાં એક મહિલા કેયરટેકરની પણ ડયુટી રહેશે.
આ અવસરે આરડીસી કુ.ચાર્મી પારેખ, પાલિકા ઉપ પ્રમુખ શ્રી અજયભાઇ દેસાઈ, સભ્‍યો અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં જાહેરનામાનો ભંગ કરતા ગણેશ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

vartmanpravah

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્‍મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્‍ઠ દૃષ્‍ટાંત

vartmanpravah

Leave a Comment