April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ અને પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે પાલિકા પરિસરમાં જ માતૃછાયા નામથી શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરવામા આવ્‍યું હતું. જેમા નગરપાલિકામા કાર્યરત કર્મચારી આવશ્‍યક હોવા પર એમના બાળકોની દેખભાળ શિશુગૃહમાં કરી શકેછે.
આ શિશુગૃહમાં ત્રણ વર્ષના બાળકો માટે રમકડા, બે પારણા અને બાળકોને રમવા માટે અન્‍ય સુવિધાઓ છે. બાળકોની સંભાળ માટે શિશુગૃહમાં એક મહિલા કેયરટેકરની પણ ડયુટી રહેશે.
આ અવસરે આરડીસી કુ.ચાર્મી પારેખ, પાલિકા ઉપ પ્રમુખ શ્રી અજયભાઇ દેસાઈ, સભ્‍યો અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા ગામે કંપનીનો ગેટ પડતા વોચમેનનું કરુણ મોત

vartmanpravah

નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

17મી સપ્‍ટેમ્‍બરે ‘આંતરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ઉપક્રમે યોજાનારા જમ્‍પોર અને દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે  દમણમાં 20 હજારથી વધુ લોકો બીચની સફાઈ માટે જોડાશેઃ સંઘપ્રદેશ પ્રશાસન અને કોસ્‍ટગાર્ડ દ્વારા અપાયેલો આખરી ઓપ

vartmanpravah

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

ધરમપુરમાં ભવાડા ગામે ખેલાયો ખૂની ખેલ: બે પરિવારોના ઝઘડામાં યુવાનને પથ્‍થરો મારી પતાવી દીધો

vartmanpravah

Leave a Comment