October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહના છેવાડેના લોકોના ઉત્‍થાન માટે થઈ રહેલા કામોની કરેલી પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
સંઘપ્રદેશ દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સુશીલાબેન ભીખુભાઈ ભીમરાએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમના ધારાશાષાી પુત્ર શ્રી સન્ની ભીમરા પણ જોડાયા હતા.
અત્રે યાદ રહે કે, ગત વર્ષે કોરોના મહામારીમાં શ્રીમતી સુશીલાબેનના પતિ ભીખુભાઈ ભીમરાનું અવસાન થયું હતું. સ્‍વ.ભીખુભાઈ ભીમરા આદિવાસી સમુદાયના સર્વમાન્‍ય નેતા હતા.
શ્રીમતી સુશીલાબેન ભીમરાએ દાદરા નગર હવેલી ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા છેવાડેના લોકોના જીવન પરિવર્તન માટે કરવામાં આવી રહેલા પ્રયાસની સરાહના કરી હતી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અભિનંદન પણ પાઠવ્‍યા હતા.

Related posts

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્‍મારકોની પાણીથી સફાઈ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલનું ગુવહાટી એરપોર્ટ ખાતે કરાયેલું અભિવાદન

vartmanpravah

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment