April 19, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહના છેવાડેના લોકોના ઉત્‍થાન માટે થઈ રહેલા કામોની કરેલી પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
સંઘપ્રદેશ દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સુશીલાબેન ભીખુભાઈ ભીમરાએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમના ધારાશાષાી પુત્ર શ્રી સન્ની ભીમરા પણ જોડાયા હતા.
અત્રે યાદ રહે કે, ગત વર્ષે કોરોના મહામારીમાં શ્રીમતી સુશીલાબેનના પતિ ભીખુભાઈ ભીમરાનું અવસાન થયું હતું. સ્‍વ.ભીખુભાઈ ભીમરા આદિવાસી સમુદાયના સર્વમાન્‍ય નેતા હતા.
શ્રીમતી સુશીલાબેન ભીમરાએ દાદરા નગર હવેલી ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા છેવાડેના લોકોના જીવન પરિવર્તન માટે કરવામાં આવી રહેલા પ્રયાસની સરાહના કરી હતી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અભિનંદન પણ પાઠવ્‍યા હતા.

Related posts

નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેતારાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણમાં વિકાસકાર્યોની કરેલી સમીક્ષા

vartmanpravah

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment