Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીઃ આજે વી.આઇ.ઍ.માં સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૪ઃ રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આયોજિત આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તા.૫/૪/૨૦૨૨ના રોજ સાંજે ૬-૩૦ કલાકે વી.આઇ.એ. મેદાન, વાપી ખાતે ૧૨૫થી વધુ કલાકારો દ્વારા સંગીત, નૃત્‍ય અને નાટયનો જાજરમાન જલસો યોજાશે. જેમાં દેશભક્‍તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્‍ટીમીડિયાના સહારે જીવંત કરી એક ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પ્રજાજનોને ઉપસ્‍થિત રહેવા જિલ્લા રમતગમત અધિકારી એમ.એમ.પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

vartmanpravah

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘સંકલ્‍પ સપ્તાહ’ના શુભારંભ પ્રસંગે દરેકને મિશન મોડમાં કામ કરવા આપેલી સલાહઃ ઓક્‍ટો.-નવે.-2024માં ફરી ફિઝિકલી મળી કાર્યક્રમનો હિસાબ-કિતાબ લેવા આપેલું વચન

vartmanpravah

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

vartmanpravah

Leave a Comment