April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીઃ આજે વી.આઇ.ઍ.માં સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૪ઃ રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આયોજિત આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તા.૫/૪/૨૦૨૨ના રોજ સાંજે ૬-૩૦ કલાકે વી.આઇ.એ. મેદાન, વાપી ખાતે ૧૨૫થી વધુ કલાકારો દ્વારા સંગીત, નૃત્‍ય અને નાટયનો જાજરમાન જલસો યોજાશે. જેમાં દેશભક્‍તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્‍ટીમીડિયાના સહારે જીવંત કરી એક ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પ્રજાજનોને ઉપસ્‍થિત રહેવા જિલ્લા રમતગમત અધિકારી એમ.એમ.પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

કૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”ની ઉજવણી થઈ

vartmanpravah

ચંન્‍દ્રપુર પાર નદીમાં પુલ ઉપરથી નદીમાં ઝંપલાવતા યુવાનને બચાવી લેવાયો

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાંથી ગુટખાનો જથ્‍થો ઝડપાયો : ગુટખા સહિત 3 વાહનો મળી રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત : ચાર આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ ખાતે ભગવદ્‌ ગીતા જયંતિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah

Leave a Comment