April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તા.૮મી એપ્રિલ સુધી ફોરવ્‍હીલર ડ્રાઈવિંગ ટેસ્‍ટ બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૪ઃ વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીના ડ્રાઇવિંગ ટેસ્‍ટ ટ્રેકમાં ફોર વ્‍હીલર ટ્રેક રીપેરિંગમાં હોઇ ડ્રાઈવિંગ ટેસ્‍ટ લેવાની કામગીરી તા.૮/૪/૨૦૨૨ સુધી બંધ રાખવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન એપોઇમેન્‍ટ ધરાવતા અરજદારોની એપોઇમેન્‍ટ આર.ટી.ઓ. કચેરી દ્વારા રીશીડયુલ કરી આપવામાં આવશે, જેની તમામ મોટંિરંગ પબ્‍લિકને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્‍યહાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

આ વર્ષે વરસાદ ભૂક્કા કાઢી નાખશે ટીટોડીએ મૂકેલાં ઈંડા પરથી ખેડૂતોએ કરી આગાહી

vartmanpravah

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

vartmanpravah

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

vartmanpravah

Leave a Comment