Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

સોમનાથ ખાતે રામરથ યાત્રાનું હોંશ અને જુસ્‍સા સાથે કરાયેલું ભવ્‍ય સ્‍વાગત

દમણ જિ.પં.ના પૂર્વ સભ્‍ય અને આગેવાન સામાજિક કાર્યકર ઈશ્વરભાઈ પટેલ અને તેમના ધર્મપત્‍ની દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ હેમલતાબેન પટેલના નેતૃત્‍વમાં થયેલું રામરથ યાત્રાનું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
ગત તા.2જી એપ્રિલના રોજ શનિવારે સાંજે 5 વાગ્‍યાથી શરૂ થયેલ રામરથ યાત્રા આજે સોમનાથ આવી પહોંચતા ત્‍યાં ભાવભીનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
દમણ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય અને આગેવાન સામાજિક કાર્યકર શ્રી ઈશ્વરભાઈ પટેલ અને તેમના ધર્મપત્‍ની દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી હેમલતાબેન ઈશ્વરભાઈ પટેલના નેતૃત્‍વમાં રામરથ યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
સોમનાથ ખાતે હોંશ અને જુસ્‍સા સાથે રામરથ યાત્રાના કરાયેલાસ્‍વાગતથી આયોજકો પણ પ્રભાવિત થયા હતા. જયશ્રી રામના નારા સાથે ગાજી ઉઠેલી રામરથ યાત્રા દરમિયાન સોમનાથ વિસ્‍તાર ભગવા ઝંડાથી શોભાયમાન બની ચુક્‍યો છે. આ પ્રસંગે રામરથ યાત્રાના આયોજક પૂર્વ જિ.પં. પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે પણ પોતાની પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

આર.એસ. ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વાપીનું સીબીએસઈનું 100 ટકા પરિણામ

vartmanpravah

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્‍વચ્‍છતા અભિયાનમાં જાહેર જનતાને સહયોગ આપવા અનુરોધ

vartmanpravah

દાનહના નવનિયુક્‍ત કલેક્‍ટર પ્રિયાંક કિશોરે વિવિધ વિકાસ કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કચીગામ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ: જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

vartmanpravah

Leave a Comment