October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

સોમનાથ ખાતે રામરથ યાત્રાનું હોંશ અને જુસ્‍સા સાથે કરાયેલું ભવ્‍ય સ્‍વાગત

દમણ જિ.પં.ના પૂર્વ સભ્‍ય અને આગેવાન સામાજિક કાર્યકર ઈશ્વરભાઈ પટેલ અને તેમના ધર્મપત્‍ની દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ હેમલતાબેન પટેલના નેતૃત્‍વમાં થયેલું રામરથ યાત્રાનું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
ગત તા.2જી એપ્રિલના રોજ શનિવારે સાંજે 5 વાગ્‍યાથી શરૂ થયેલ રામરથ યાત્રા આજે સોમનાથ આવી પહોંચતા ત્‍યાં ભાવભીનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
દમણ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય અને આગેવાન સામાજિક કાર્યકર શ્રી ઈશ્વરભાઈ પટેલ અને તેમના ધર્મપત્‍ની દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી હેમલતાબેન ઈશ્વરભાઈ પટેલના નેતૃત્‍વમાં રામરથ યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
સોમનાથ ખાતે હોંશ અને જુસ્‍સા સાથે રામરથ યાત્રાના કરાયેલાસ્‍વાગતથી આયોજકો પણ પ્રભાવિત થયા હતા. જયશ્રી રામના નારા સાથે ગાજી ઉઠેલી રામરથ યાત્રા દરમિયાન સોમનાથ વિસ્‍તાર ભગવા ઝંડાથી શોભાયમાન બની ચુક્‍યો છે. આ પ્રસંગે રામરથ યાત્રાના આયોજક પૂર્વ જિ.પં. પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે પણ પોતાની પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

ચીખલીના તાલુકાના કુકેરી ગામમાં પરષોત્તમ રૂપાલા ટિકિટ રદ્‌ ન થાય ત્‍યાં સુધી ભાજપ નેતાઓના પ્રવેશબંધીના બેનરો લગાડાયા

vartmanpravah

દમણવાડા મંડળ ખાતે ભાજપના 42માં સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના ગામોમાં ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત: સુરત-નાસિક-અહમદનગર હાઈવેની જમીન સંપાદન માટે ખેડૂતોની વાંધા અરજીઓ સાંભળ્‍યા પૂર્વે જ 7/12 ના ઉતારામાં ફેરફાર નોંધા પાડી દેવાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ

vartmanpravah

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

vartmanpravah

Leave a Comment