Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) દમણ, તા.14
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા આજે સંવિધાનના નિર્માતા ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ ઠેર-ઠેર વિવિધ મંડળો, વિવિધ મોર્ચા દ્વારા ઉત્‍સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મિઠાણીએ દમણ, માંદોની, સિંદોની તથા મિટનાવાડ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિની ઉજવણી કરી તમામ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત પણ રહ્યા હતા.
પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ તરીકે શ્રી શૌકતભાઈ મિઠાણીએ દમણ ખાતે, પ્રભારીતરીકે માંદોની અને સિંદોની પંચાયત વિસ્‍તારમાં તેમજ પોતાના વોર્ડ દમણના મિટનાવાડ ખાતે પણ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિની ઉજવણી કરી હતી.

Related posts

નાની દમણ ડાભેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર કથિત ગૌમાસનો જથ્‍થો ભરેલા બે કન્‍ટેનર ઝડપાયા

vartmanpravah

લેસ્‍ટરની ઘટનામાં ઉચ્‍ચ સ્‍તરે દરમિયાનગીરી કરવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત

vartmanpravah

પારડી બેઠક ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો રાત્રી ચૂંટણી સભાઓ દ્વારા ધૂંઆધાર પ્રચાર

vartmanpravah

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

vartmanpravah

Leave a Comment