October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) દમણ, તા.14
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા આજે સંવિધાનના નિર્માતા ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ ઠેર-ઠેર વિવિધ મંડળો, વિવિધ મોર્ચા દ્વારા ઉત્‍સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મિઠાણીએ દમણ, માંદોની, સિંદોની તથા મિટનાવાડ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિની ઉજવણી કરી તમામ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત પણ રહ્યા હતા.
પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ તરીકે શ્રી શૌકતભાઈ મિઠાણીએ દમણ ખાતે, પ્રભારીતરીકે માંદોની અને સિંદોની પંચાયત વિસ્‍તારમાં તેમજ પોતાના વોર્ડ દમણના મિટનાવાડ ખાતે પણ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિની ઉજવણી કરી હતી.

Related posts

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા JEEMainના વિદ્યાર્થીઓ માટે Target 99 Percentile પ્રોગ્રામ

vartmanpravah

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

Leave a Comment