April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) દમણ, તા.14
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા આજે સંવિધાનના નિર્માતા ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ ઠેર-ઠેર વિવિધ મંડળો, વિવિધ મોર્ચા દ્વારા ઉત્‍સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મિઠાણીએ દમણ, માંદોની, સિંદોની તથા મિટનાવાડ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિની ઉજવણી કરી તમામ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત પણ રહ્યા હતા.
પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ તરીકે શ્રી શૌકતભાઈ મિઠાણીએ દમણ ખાતે, પ્રભારીતરીકે માંદોની અને સિંદોની પંચાયત વિસ્‍તારમાં તેમજ પોતાના વોર્ડ દમણના મિટનાવાડ ખાતે પણ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિની ઉજવણી કરી હતી.

Related posts

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

vartmanpravah

તિઘરામાં પારડી પોલીસની રેઈડ: પાંચ જુગારીયાઓ રૂા.67510 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપ્‍યા

vartmanpravah

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

Leave a Comment