Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવવલસાડવાપીસેલવાસ

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલી ડીસ્‍ટ્રીકટ ડિસેબિલિટી રિહૈબિલિટિશન સેન્‍ટર સેલવાસ દ્વારા મેડિકલ અને હેલ્‍થ સર્વિસના સહયોગ દ્વારા નરોલી પીએચસી ખાતે અવર્નેશ કેમ્‍પ 30 એપ્રિલના રોજ સવારે 10.00વાગ્‍યાથી શરુ કરવામા આવશે.
આ શિબિરમાં આવનાર દિવ્‍યાંગ લાભાર્થીઓ પોતાનો આવકનો દાખલો અને બે પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવા જરૂરી છે.

Related posts

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્‍યમંત્રી હેમંત બિશ્વા સરમાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડના અટક પારડીમાં યામાહા બાઈક શો રૂમ સ્‍ક્રેબ યાર્ડમાં આગ : આગમાં ચાર વાહનો ખાખ

vartmanpravah

Leave a Comment