October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવવલસાડવાપીસેલવાસ

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલી ડીસ્‍ટ્રીકટ ડિસેબિલિટી રિહૈબિલિટિશન સેન્‍ટર સેલવાસ દ્વારા મેડિકલ અને હેલ્‍થ સર્વિસના સહયોગ દ્વારા નરોલી પીએચસી ખાતે અવર્નેશ કેમ્‍પ 30 એપ્રિલના રોજ સવારે 10.00વાગ્‍યાથી શરુ કરવામા આવશે.
આ શિબિરમાં આવનાર દિવ્‍યાંગ લાભાર્થીઓ પોતાનો આવકનો દાખલો અને બે પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવા જરૂરી છે.

Related posts

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ત્રિ-દિવસીય દમણ મુલાકાતનો આરંભ

vartmanpravah

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

બંધારણ ગૌરવ અભિયાન દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાએ ક્‍વિઝ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીની પૂણહુતિ કરવામાં આવી

vartmanpravah

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારો ખેડૂતોને પરંપરાગત ખેતી તરફ લઈ જાય તો નવાઈ નહીં

vartmanpravah

Leave a Comment