Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ તા. 9મી જૂનના રોજ વલસાડ જિલ્લામાં તેમના મતવિસ્‍તારોની મુલાકાત લઈ વાપી એમના નિવાસસ્‍થાને રાત્રિરોકાણ કરશે. તેઓ તા.10મી જૂનના રોજ સવારે 7.00 કલાકે નવસારી જિલ્લાના ચીખલીના ખૂડવેલ મુકામે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં જવા રવાના થશે. કાર્યક્રમ પૂર્ણ થયે વાપી જવા રવાના થશે જ્‍યાં તેઓ મતવિસ્‍તારોની મુલાકાત લેશે. તથા તા.11મી અને 12મી જૂનના રોજ તેમના મતવિસ્‍તારોની મુલાકાત લઈ વાપી ખાતે તેમના નિવાસસ્‍થાને રાત્રિરોકાણ કરશે. મંત્રીશ્રી 13મી જૂનના રોજ સવારે 7.00 કલાકે ગાંધીનગર જવા રવાનાથશે.

Related posts

વાપી નજીક દેગામ પંચાયતનાચૂંટણી વોર્ડ સભ્‍ય ઉમેદવાર અને પૂર્વ સરપંચ પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગૂમ

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ-દીવમાં લાલુભાઈ એટલે લાલુભાઈઃ સેવાના ભેખધારી અને નસીબના બળીયા

vartmanpravah

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

vartmanpravah

ચીખલી તાલુકામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર: સમરોલીની શ્રી સ્વામીનારાયણ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ઘેજમાં લટકતા વીજતારની વીજ કંપની દ્વારા તાબડતોબ મરામત કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment