March 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણનવસારીવલસાડસેલવાસ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્‍થાના મંત્રીશ્રી, કોલેજના આચાર્યશ્રી, સ્‍ટાફમિત્રો અને વિદ્યાર્થીઓ ઉત્‍સાહભેર વિવિધ યોગ અને પ્રાણાયામમાં જોડાયા હતા. આ પ્રસંગે સંસ્‍થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલાએ શરૂઆતમાં શુભેચ્‍છા આપી ત્‍યારબાદ આચાર્ય શ્રી ડૉ. દિનેશભાઇ ચૌધરીએ યોગ અને વિવિધ આસનો કરાવ્‍યા હતા અને દરેકનું મહત્‍વ સમજાવ્‍યું હતું. અંતમાં એન. એસ.એસ. પ્રોગ્રામ ઑફિસર ડૉ. અજય પટેલે સૌનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી.

Related posts

વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્‍પલ લીધા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી

vartmanpravah

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા ‘‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા, સંસ્‍કાર સ્‍વચ્‍છતા” થીમ સાથે હાથ ધરાયું સફાઈ અભિયાન

vartmanpravah

સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જઃ શિક્ષણની ગુણવત્તામાં પણ થઈ રહેલો ઉત્તરોત્તર વધારોઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

Leave a Comment