-
દમણવાડાની ફૂલવાડી ખાતેની આંગણવાડી(નંદઘર)માં કુપોષિત બાળકો અને તેમની માતા, સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત અને સમાજ કલ્યાણ સચિવ ભાનુ પ્રભાએ કરેલી ચર્ચા-વિચારણાં
-
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ મોહન, બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા અને સરપંચ મુકેશ ગોસાવીની રહેલી ઉપસ્થિતિ