March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

આગામી તા.9મી ઓગસ્‍ટના રોજ યોજાનાર વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈઃ દેશના સર્વોચ્‍ચ બંધારણીય રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને આવકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: આજે શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજની આદિવાસી સાંસ્‍કળતિક ભવન ખાતે સામાન્‍ય સભા મળી હતી. જેમાં 9મી ઓગસ્‍ટ 2022ના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ના કાર્યક્રમને સફળ બનાવવા માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર આદિવાસી સમાજના શ્રીમતી દ્રૌપદી મુર્મુને શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજે ટેકો જાહેર કરી હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી.
આ સભામાં સમાજના ભાઈઓ અને બહેનો ખુબ મોટી સંખ્‍યામાં હાજર રહી સભાને સફળ બનાવી હતી.

Related posts

દમણની સૌથી જૂની સંસ્‍થા ‘‘શ્રી દમણ જિલ્લા સહકારી ભંડાર”ની 61મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો: પારડીના પલસાણાની લૂંટ સહિત 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 6 જેટલા આરોપીની ધરપકડ

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગર પાલિકા હદ વિસ્‍તારમાં રૂા. 9 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

વાપીમાં માર્ગ પહોળાઈ તથા ગટરલાઈન પસાર કરવાની કામગીરી શરૂ

vartmanpravah

Leave a Comment