October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

આગામી તા.9મી ઓગસ્‍ટના રોજ યોજાનાર વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈઃ દેશના સર્વોચ્‍ચ બંધારણીય રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને આવકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: આજે શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજની આદિવાસી સાંસ્‍કળતિક ભવન ખાતે સામાન્‍ય સભા મળી હતી. જેમાં 9મી ઓગસ્‍ટ 2022ના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ના કાર્યક્રમને સફળ બનાવવા માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર આદિવાસી સમાજના શ્રીમતી દ્રૌપદી મુર્મુને શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજે ટેકો જાહેર કરી હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી.
આ સભામાં સમાજના ભાઈઓ અને બહેનો ખુબ મોટી સંખ્‍યામાં હાજર રહી સભાને સફળ બનાવી હતી.

Related posts

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

આવકવેરા વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગંજીફા ફળિયાના ખેડૂતોએ બુલેટ ટ્રેનના સર્વિસ રોડને પગલે ચોમાસામાં કાવેરી નદીનાં પૂરના પાણીથી તારાજી સર્જાવાની વ્‍યક્‍ત કરેલી દહેશતઃ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ માટે અલગ અલગ પાંચ જગ્‍યાએ મોટા કદના આરસીસી પાઈપ નાખવાની કરેલી માંગ

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસવાપીના બીબીએ વિભાગમાં ગોલ્‍ડ મેડલ

vartmanpravah

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

vartmanpravah

સેલવાસના નક્ષત્ર વન નજીકથી 15 ફૂટ લાંબો અજગર પકડી જંગલમાં છોડવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment