April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

આગામી તા.9મી ઓગસ્‍ટના રોજ યોજાનાર વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈઃ દેશના સર્વોચ્‍ચ બંધારણીય રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને આવકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: આજે શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજની આદિવાસી સાંસ્‍કળતિક ભવન ખાતે સામાન્‍ય સભા મળી હતી. જેમાં 9મી ઓગસ્‍ટ 2022ના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ના કાર્યક્રમને સફળ બનાવવા માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર આદિવાસી સમાજના શ્રીમતી દ્રૌપદી મુર્મુને શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજે ટેકો જાહેર કરી હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી.
આ સભામાં સમાજના ભાઈઓ અને બહેનો ખુબ મોટી સંખ્‍યામાં હાજર રહી સભાને સફળ બનાવી હતી.

Related posts

દમણ ન.પા. દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું થનારૂં વેચાણ

vartmanpravah

વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તાલીમ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ ગવર્નમેન્ટ ટીચર્સ સોસાયટીમાં સચિવ તરીકે ૨૧ વર્ષ સુધી ઍકધારી સેવા આપ્યા બાદ વયમર્યાદાના કારણે રતિલાલ પટેલ નિવૃત્ત થતાં વિદાયમાન અપાયું

vartmanpravah

દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો

vartmanpravah

Leave a Comment