March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

દમણ જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા ચૌપાલ, ગ્રામસભા અને વોર્ડસભાના કરાતા આયોજનથી લોકોમાં આવી રહેલી જાગૃતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દમણ જિલ્લામાં અગામી તા.13થી 15મી ઓગસ્‍ટ દરમિયાન યોજાનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે દરેક ગ્રામ પંચાયતો દ્વારા ચૌપાલ અને ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું છે. વોર્ડની ગ્રામસભામાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સરપંચો, ઉપ સરપંચો અને વોર્ડ સભ્‍યો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલા લોક આંદોલનના સ્‍વરૂપથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમથી લોકોમાં દેશદાઝની ભાવના પણ પ્રગટ થઈ રહી છે.

તસવીરઃ રાહુલ ધોડી

Related posts

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં દિવાળી ટાણે પ્રવાસીઓનો રહેનારો અભૂતપૂર્વ ધસારોઃ દમણ-દીવ અને દાનહની લગભગ તમામ હોટલોના બુકિંગ ફૂલ

vartmanpravah

વાપીમાં હિન્‍દુ પ્રીમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

Leave a Comment