Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

દમણ જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા ચૌપાલ, ગ્રામસભા અને વોર્ડસભાના કરાતા આયોજનથી લોકોમાં આવી રહેલી જાગૃતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દમણ જિલ્લામાં અગામી તા.13થી 15મી ઓગસ્‍ટ દરમિયાન યોજાનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે દરેક ગ્રામ પંચાયતો દ્વારા ચૌપાલ અને ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું છે. વોર્ડની ગ્રામસભામાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સરપંચો, ઉપ સરપંચો અને વોર્ડ સભ્‍યો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલા લોક આંદોલનના સ્‍વરૂપથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમથી લોકોમાં દેશદાઝની ભાવના પણ પ્રગટ થઈ રહી છે.

તસવીરઃ રાહુલ ધોડી

Related posts

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લેતાં કામ કરવાની પોતાની આગવી શૈલીના કરાવેલા દર્શન

vartmanpravah

પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત આજે દમણ ન.પા.ના પ્રમુખ તરીકે પારસી સમુદાયના અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે આદિવાસી સમાજના રશ્‍મિ હળપતિ બિરાજમાન થશે

vartmanpravah

આજે દાનહ લોકસભા પેટા ચૂંટણીની મત ગણતરી

vartmanpravah

દમણ જિ.પં.ની પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં ગ્રામ્‍ય વિસ્‍તારોના અનેક કામો ઉપર મંજૂરીની મહોરઃ જિ.પં. ફરી એકવાર ધબકતી થઈ હોવાનો અહેસાસ

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

Leave a Comment