Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

દમણ જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા ચૌપાલ, ગ્રામસભા અને વોર્ડસભાના કરાતા આયોજનથી લોકોમાં આવી રહેલી જાગૃતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દમણ જિલ્લામાં અગામી તા.13થી 15મી ઓગસ્‍ટ દરમિયાન યોજાનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે દરેક ગ્રામ પંચાયતો દ્વારા ચૌપાલ અને ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું છે. વોર્ડની ગ્રામસભામાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સરપંચો, ઉપ સરપંચો અને વોર્ડ સભ્‍યો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલા લોક આંદોલનના સ્‍વરૂપથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમથી લોકોમાં દેશદાઝની ભાવના પણ પ્રગટ થઈ રહી છે.

તસવીરઃ રાહુલ ધોડી

Related posts

વાપી ચલા દમણ રોડ ઉપર કાર્યરત લોકમેળાની વહિવટી તંત્રએ તપાસણી બાદ ચાલુ રાખવાની છૂટ આપી

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પંચાયત માર્કેટ ખાલી કરવા માટે નોટિસ આપવામા આવી

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

વલસાડની એન.એચ. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટમાં 13 મેડલ જીત્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા દાનહમાં ત્રણ દિવસીય જ્‍યોતિ કળશ રથયાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment