March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા રથને રવાના કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16: દાદરા નગર હવેલી અને દમણ દીવ ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા દાનહમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા પ્રદર્શન રથને જિલ્લા પંચાયતના સીઈઓ શ્રી અપૂર્વ શર્માએ લીલી ઝંડી બતાવી રવાના કર્યો હતો. પ્રદેશની દરેક ગ્રામ પંચાયતો તથા પાડાઓમાં સ્‍વચ્‍છતા રથ દ્વારા ‘સ્‍વચ્‍છતાનો સંદેશ’ પ્રદર્શિત કરવામાં આવશે અને દરેક પરિવારોમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃકતા અભિયાન બાબતે સમજણ આપવામાં આવશે. ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન 15 સપ્‍ટેમ્‍બરથી 2 ઓક્‍ટોબર સુધી મનાવવામાં આવશે જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે શ્રમદાન, સ્‍વચ્‍છતા કાર્યક્રમ, કલા અભિયાન, સ્‍લોગન લખવાની હરીફાઈ, વૃક્ષારોપણ અભિયાન, ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવશે. આ અવસરે જિલ્લા પંચાયત સીઈઓ શ્રી અપૂર્વ શર્મા, ડીપીઓ શ્રી મિથુન રાણા સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપે આન બાન અને શાનથી 62મા મુક્‍તિ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્‍ટર ઝોનલમાં પસંદગી થઈ

vartmanpravah

દમણ વન વિભાગના ફોરેસ્‍ટ ગાર્ડ ધનસુખ પટેલ નિવૃત્ત થતાં અપાયું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment