January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન દમણના સ્‍વયં સેવક હર્ષિલ ભંડારીએ પ્રશાસકશ્રીની મુલાકાત કરી પોતાની સંસદ યાત્રાના રજૂ કરેલા અનુભવો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : ગત 2 ઓક્‍ટોબરે સંસદના સેન્‍ટ્રલ હોલમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી અને ભારત રત્‍ન સ્‍વ. લાલ બહાદુર શાષાીજીને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા કાર્યક્રમમાં દેશભરથી 100 જેટલા પસંદ કરાયેલા યુવાનોને બોલાવવામાં આવ્‍યા હતા. જેમાં સંઘપ્રદેશ દમણથી પહેલી વખત નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન દમણના સ્‍વયં સેવક શ્રી હર્ષિલ હરેશકુમાર ભંડારી અને કુ. રૂપલ ભાનુશાલીની પસંદગી કરવામાં આવી હતી.
દેશભરમાંથી પસંદ કરાયેલા 100 યુવાનો પૈકી 30 યુવાનોને સંસદમાં પોતાના વિચારો રાખવા માટે તક મળી હતી જેમાં દમણના શ્રી હર્ષિલ ભંડારીનો પણ સમાવેશ હતો.
આજે શ્રી હર્ષિલ ભંડારીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત કરી તેમને સંસદની પોતાની યાત્રાનો અનુભવ રજૂ કર્યો હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉજ્જવળ ભવિષ્‍યની શુભકામના આપવાની સાથે નૈતિકતાના માર્ગે ચાલી નવી સફળતા પ્રાપ્ત કરવા પણ શ્રી હર્ષિલ ભંડારીને માર્ગદર્શન આપ્‍યુંહતું.

Related posts

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્‍કાર એનાયત કરાયા

vartmanpravah

સેલવાસ ન.પા.ના તમામ રોડના સમારકામ માટે કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની સી.ઓ.ને લેખિત રજૂઆત

vartmanpravah

દીવ કોલેજના સિધ્‍ધિ બારીયાએ દિલ્‍હી ખાતે ગણતંત્ર દિવસ પર એન.એસ.એસ પાર્ટુન કમાન્‍ડીગ રાષ્‍ટ્રીય સ્‍તરે કરતા દીવના વિવિધ સ્‍થળોએ સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

Leave a Comment