Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા. ૧૮ નવેમ્બર

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત વલસાડ જિલ્લાની તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૯મી નવેમ્બરના રોજ વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે ચૂંટણી પ્રચાર અર્થે વલસાડના જુજવા ગામે ગ્રીનવૂડ ખાતે જાહેર સભામાં આવનાર હોવાથી વહીવટી કરણોસર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) ખાતે તા.૧૯મી નવેમ્બરના રોજ કચેરી સમય દરમિયાન મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા ઈંચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

પારડી વાઘછીપાની કિશોરી ધો.12 સાયન્‍સમાં નાપાસ થતા હતાશામાં પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી

vartmanpravah

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

vartmanpravah

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

Leave a Comment