Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં વૃષ્‍ટિ શાહનું આરંગેત્રમ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીના વીઆઈએ ઓડિટોરીયમ ખાતે તા.20-11-2022ને રવિવારના રોજ સવારે 9 કલાકે વૃષ્ટિ શાહનો આરંગત્રેમ કાર્યક્રમ યોજાશે.
ભરત નાટ્‍યમ નૃત્‍યની તાલિમ લીધા બાદ આ નૃત્‍યમાં નિપૂણતા આવતા નૃત્‍ય દિક્ષા સ્‍વરૂપ આરંગેત્રમ કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે. વાપીના વેપારી પ્રિયાંક શાહ અને વૈશાલી શાહની દિકરી વૃષ્ટિએ ભરત નાટ્‍યમની તાલીમ કલાગુરૂ ભાવનાબેન ભાવસાર પાસેથી મેળવ્‍યા બાદ આ નૃત્‍ય દિક્ષા સમારોહ ‘આરંગેત્રમ’નું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ખાડા મુદ્દે યુથ કોંગ્રેસે કરેલા ચક્કાજામ મામલે સાત સામે ફરિયાદ નોંધાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

Leave a Comment