October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં વૃષ્‍ટિ શાહનું આરંગેત્રમ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીના વીઆઈએ ઓડિટોરીયમ ખાતે તા.20-11-2022ને રવિવારના રોજ સવારે 9 કલાકે વૃષ્ટિ શાહનો આરંગત્રેમ કાર્યક્રમ યોજાશે.
ભરત નાટ્‍યમ નૃત્‍યની તાલિમ લીધા બાદ આ નૃત્‍યમાં નિપૂણતા આવતા નૃત્‍ય દિક્ષા સ્‍વરૂપ આરંગેત્રમ કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે. વાપીના વેપારી પ્રિયાંક શાહ અને વૈશાલી શાહની દિકરી વૃષ્ટિએ ભરત નાટ્‍યમની તાલીમ કલાગુરૂ ભાવનાબેન ભાવસાર પાસેથી મેળવ્‍યા બાદ આ નૃત્‍ય દિક્ષા સમારોહ ‘આરંગેત્રમ’નું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

જુનાગઢ ગીરનાર લીલી પરિક્રમા એક જ નંબર બે લક્‍ઝરી બસ મળી આવ્‍યા બાદ એજ નંબરની ત્રીજી બસ વલસાડ આરટીઓને મળી આવી

vartmanpravah

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડની જાહેર સભા બાદ સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી વડાપ્રધાન આજે રવિવારે સવારે સોમનાથ જવા રવાના

vartmanpravah

બગવાડાની યુવતીએ સંબંધ રાખવાની ના કહેતા તીઘરના યુવકે પ્રવાહી પીવડાવ્‍યું

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9માં રસ્‍તાઓની દુર્દશાના કારણે સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

Leave a Comment