April 19, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં વૃષ્‍ટિ શાહનું આરંગેત્રમ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીના વીઆઈએ ઓડિટોરીયમ ખાતે તા.20-11-2022ને રવિવારના રોજ સવારે 9 કલાકે વૃષ્ટિ શાહનો આરંગત્રેમ કાર્યક્રમ યોજાશે.
ભરત નાટ્‍યમ નૃત્‍યની તાલિમ લીધા બાદ આ નૃત્‍યમાં નિપૂણતા આવતા નૃત્‍ય દિક્ષા સ્‍વરૂપ આરંગેત્રમ કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે. વાપીના વેપારી પ્રિયાંક શાહ અને વૈશાલી શાહની દિકરી વૃષ્ટિએ ભરત નાટ્‍યમની તાલીમ કલાગુરૂ ભાવનાબેન ભાવસાર પાસેથી મેળવ્‍યા બાદ આ નૃત્‍ય દિક્ષા સમારોહ ‘આરંગેત્રમ’નું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

ખાનવેલ પોલીસે ચોરીના 6 આરોપી અને એક રીસીવરની કરવામાં આવી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન મિશન મોડમાં: નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ના વેલનેસ સેન્‍ટરની લીધેલી મુલાકાત

vartmanpravah

પારડીની શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું કોવિડ-19નું રસીકરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

Leave a Comment