April 23, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્‍ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: હાલમાં એરપોર્ટ રોડ નાની દમણ ખાતે રહેતા મૂળ નિવાસી યુ.પી.ના અમરનાથ હૃદયનારાયણ પાન્‍ડે (ઉ.વ.67)ની 108 એમ્‍બ્‍યુલન્‍સમાં સારવાર માટે મરવડ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો જ્‍યાં ડોક્‍ટરે મૃત જાહેર કર્યો છે. મૃતકની લાશ સરકારી હોસ્‍પિટલ મરવડના શબઘરમાં રાખવામાં આવી છે. હજુ સુધી મૃતકના વારસ કે પરિવારજનોનો સંપર્ક થઈ શક્‍યો નથી. મૃતક વ્‍યક્‍તિની ઓળખ માટે નાની દમણ પોલીસ સ્‍ટેશનનો લેન્‍ડલાઈન નંબર (0260)2254999, (0260)2250105 અને દમણ પોલીસ કન્‍ટ્રોલ રૂમ (0260)2220102 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વાપી વિસ્‍તારમાં જુગાર બેફામ : કરવડ અને ભડકમોરામાંથી જથ્‍થાબંધ જુગારીયા ઝડપાયા

vartmanpravah

હેગ ન્‍યાયાલયનો ચુકાદો અને ભારતમાં વિલિનીકરણ

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્‍યુટી સરપંચ સત્તારૂઢ થયાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાનહના પશુપાલકોનું એક જૂથ બનાસ ડેરીમાં તાલીમ લેવા બનાસકાંઠા રવાના

vartmanpravah

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

vartmanpravah

Leave a Comment