March 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્‍ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: હાલમાં એરપોર્ટ રોડ નાની દમણ ખાતે રહેતા મૂળ નિવાસી યુ.પી.ના અમરનાથ હૃદયનારાયણ પાન્‍ડે (ઉ.વ.67)ની 108 એમ્‍બ્‍યુલન્‍સમાં સારવાર માટે મરવડ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો જ્‍યાં ડોક્‍ટરે મૃત જાહેર કર્યો છે. મૃતકની લાશ સરકારી હોસ્‍પિટલ મરવડના શબઘરમાં રાખવામાં આવી છે. હજુ સુધી મૃતકના વારસ કે પરિવારજનોનો સંપર્ક થઈ શક્‍યો નથી. મૃતક વ્‍યક્‍તિની ઓળખ માટે નાની દમણ પોલીસ સ્‍ટેશનનો લેન્‍ડલાઈન નંબર (0260)2254999, (0260)2250105 અને દમણ પોલીસ કન્‍ટ્રોલ રૂમ (0260)2220102 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

vartmanpravah

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

vartmanpravah

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

vartmanpravah

થોડા સમયના આરામ બાદ પારડી વિસ્‍તારમાં ફરી ચોરોની ગેંગ સક્રિય

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment