Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: ‘વર્તમાન પ્રવાહ’ના તા.29મી નવેમ્‍બર, 2022ના અંકમાં સુરતના જ્‍યોતિષ પંડિત બાબુભાઈ શાષાીની પ્રસિદ્ધ થયેલી ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈ છે. તેમણે 153 બેઠક સુધીનો અંદાજ વ્‍યક્‍ત કર્યો હતો. ગુજરાત સહિત ભારતના લગભગ તમામજ્‍યોતિષો દાવો કરતા હતા કે, આ વખતે ભાજપ માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ નહીં તોડશે તે વખતે ‘વર્તમાન પ્રવાહ’માં જ્‍યોતિષી પંડિત બાબુભાઈ શાષાીએ 153 બેઠક સુધી ભાજપના ભવ્‍ય વિજયનો દાવો કર્યો હતો જે અત્‍યંત સચોટ સાબિત થયો છે.

Related posts

ભારતનું ભવિષ્‍ય યુવાનો મજબૂત બને ના ઉમદા આશ્રયથી માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર અને રેસ પારડી દ્વારા દ્વિતીય ‘‘રન પારડી રન” યોજાઈ

vartmanpravah

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

સાબરકાંઠાના દર્શના કડિયાને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક ઍવોર્ડ ઍનાયત

vartmanpravah

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકાસલક્ષી અભિગમ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી સંઘપ્રદેશ એજ્‍યુકેશન હબ બનવા તરફ અગ્રેસરઃ પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, ફેશન, આઈ.ટી., લો જેવા વિશ્વ સ્‍તરના અભ્‍યાસક્રમનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment