Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: ‘વર્તમાન પ્રવાહ’ના તા.29મી નવેમ્‍બર, 2022ના અંકમાં સુરતના જ્‍યોતિષ પંડિત બાબુભાઈ શાષાીની પ્રસિદ્ધ થયેલી ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈ છે. તેમણે 153 બેઠક સુધીનો અંદાજ વ્‍યક્‍ત કર્યો હતો. ગુજરાત સહિત ભારતના લગભગ તમામજ્‍યોતિષો દાવો કરતા હતા કે, આ વખતે ભાજપ માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ નહીં તોડશે તે વખતે ‘વર્તમાન પ્રવાહ’માં જ્‍યોતિષી પંડિત બાબુભાઈ શાષાીએ 153 બેઠક સુધી ભાજપના ભવ્‍ય વિજયનો દાવો કર્યો હતો જે અત્‍યંત સચોટ સાબિત થયો છે.

Related posts

કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેંજમાં સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશલ મેંશન સિટીના રૂપે આપી માન્‍યતા

vartmanpravah

દીવ બીચ ગેમ્‍સ-2024ની આનંદ,ઉત્‍સાહ અને રોમાંચ સાથે પુર્ણાહૂતિ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર અને બાલ ભવન ઉપપ્રમુખ સૌરભ મિશ્રાના માર્ગદર્શન હેઠળ દમણ બાલ ભવન બોર્ડના બાળકોએ બાંધકામ સ્‍થળની લીધેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં નિર્માણ થયેલા ગેરકાયદેસર વાણિજ્‍ય બાંધકામો સામે આવનારી આફત

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

vartmanpravah

Leave a Comment