April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: ‘વર્તમાન પ્રવાહ’ના તા.29મી નવેમ્‍બર, 2022ના અંકમાં સુરતના જ્‍યોતિષ પંડિત બાબુભાઈ શાષાીની પ્રસિદ્ધ થયેલી ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈ છે. તેમણે 153 બેઠક સુધીનો અંદાજ વ્‍યક્‍ત કર્યો હતો. ગુજરાત સહિત ભારતના લગભગ તમામજ્‍યોતિષો દાવો કરતા હતા કે, આ વખતે ભાજપ માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ નહીં તોડશે તે વખતે ‘વર્તમાન પ્રવાહ’માં જ્‍યોતિષી પંડિત બાબુભાઈ શાષાીએ 153 બેઠક સુધી ભાજપના ભવ્‍ય વિજયનો દાવો કર્યો હતો જે અત્‍યંત સચોટ સાબિત થયો છે.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

vartmanpravah

વલસાડ ડુંગરીમાં અસલી સોનુ બતાવી 3 કરોડનું સોનું 1 કરોડમાં આપવાનું કહી 50 લાખ લઈ ફરાર ગેંગ વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment