April 18, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડ

જિલ્લાના E-KYC અને આધાર સીડીંગ બાકી હોય એવા ખેડૂતોએ તા.20 ડિસેમ્‍બર સુધી કરાવી લેવું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12 વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના અંતર્ગત લાભ લેતાખેડૂતોને જણાવવાનું કે આગામી હપ્તા માટે E-KYCઅને આધાર સીડીંગ ફરજીયાત હોવાથી જે ખેડૂતોએનું E-KYC અને આધાર સીડીંગ બાકી હોય તેમણે તા.20-12-2022 સુધીમાં કરાવી લેવું. E-KYC માટે CSC સેન્‍ટર અને આધાર સીડીંગ માટે જે બેંકમાં પોતાનું એકાઉન્‍ટ હોય તે બેંકનો સંપર્ક કરવો. E-KYC અને આધાર સીડીંગ બાકી હોય તેવા ખેડૂતોની યાદી જે તે ગ્રામ પંચાયત કચેરીએ મુકવામાં આવેલી છે.

Related posts

વાપીનો વિદ્યાર્થી જેઈઈ પરીક્ષામાં વલસાડ જિલ્લામાં પ્રથમ ટોપ સ્‍કોરરબન્‍યો

vartmanpravah

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે 10 જેટલા ગુનેગારોને હિસ્‍ટ્રીશીટર ઘોષિત કર્યા

vartmanpravah

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah

ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલે ચીખલી હાઇવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ કરી 

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

Leave a Comment