October 14, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડ

જિલ્લાના E-KYC અને આધાર સીડીંગ બાકી હોય એવા ખેડૂતોએ તા.20 ડિસેમ્‍બર સુધી કરાવી લેવું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12 વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના અંતર્ગત લાભ લેતાખેડૂતોને જણાવવાનું કે આગામી હપ્તા માટે E-KYCઅને આધાર સીડીંગ ફરજીયાત હોવાથી જે ખેડૂતોએનું E-KYC અને આધાર સીડીંગ બાકી હોય તેમણે તા.20-12-2022 સુધીમાં કરાવી લેવું. E-KYC માટે CSC સેન્‍ટર અને આધાર સીડીંગ માટે જે બેંકમાં પોતાનું એકાઉન્‍ટ હોય તે બેંકનો સંપર્ક કરવો. E-KYC અને આધાર સીડીંગ બાકી હોય તેવા ખેડૂતોની યાદી જે તે ગ્રામ પંચાયત કચેરીએ મુકવામાં આવેલી છે.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

vartmanpravah

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ચીખલી રાનકુવા ગ્રામ પંચાયતની બે-બે વખત નોટિસ છતાં ગેરકાયદે બાંધકામનો ધમધમાટ

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

Leave a Comment