(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12 વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેતાખેડૂતોને જણાવવાનું કે આગામી હપ્તા માટે E-KYCઅને આધાર સીડીંગ ફરજીયાત હોવાથી જે ખેડૂતોએનું E-KYC અને આધાર સીડીંગ બાકી હોય તેમણે તા.20-12-2022 સુધીમાં કરાવી લેવું. E-KYC માટે CSC સેન્ટર અને આધાર સીડીંગ માટે જે બેંકમાં પોતાનું એકાઉન્ટ હોય તે બેંકનો સંપર્ક કરવો. E-KYC અને આધાર સીડીંગ બાકી હોય તેવા ખેડૂતોની યાદી જે તે ગ્રામ પંચાયત કચેરીએ મુકવામાં આવેલી છે.