Vartman Pravah
ગુજરાતવલસાડ

જિલ્લાના E-KYC અને આધાર સીડીંગ બાકી હોય એવા ખેડૂતોએ તા.20 ડિસેમ્‍બર સુધી કરાવી લેવું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12 વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના અંતર્ગત લાભ લેતાખેડૂતોને જણાવવાનું કે આગામી હપ્તા માટે E-KYCઅને આધાર સીડીંગ ફરજીયાત હોવાથી જે ખેડૂતોએનું E-KYC અને આધાર સીડીંગ બાકી હોય તેમણે તા.20-12-2022 સુધીમાં કરાવી લેવું. E-KYC માટે CSC સેન્‍ટર અને આધાર સીડીંગ માટે જે બેંકમાં પોતાનું એકાઉન્‍ટ હોય તે બેંકનો સંપર્ક કરવો. E-KYC અને આધાર સીડીંગ બાકી હોય તેવા ખેડૂતોની યાદી જે તે ગ્રામ પંચાયત કચેરીએ મુકવામાં આવેલી છે.

Related posts

કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્‍સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્રથમ વર્ષ બી ફાર્મસી, એમ ફાર્મસીનો ઓરિયએન્‍ટેશન પોગ્રામ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૨’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં સરકારી તંત્ર જ અજાણ હોય તો પ્રજાનો શું વાંક!?

vartmanpravah

Leave a Comment