Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: દીવમાં થોડા દિવસ પહેલા જ દીવ એસ.એચ.ઓ.એ. ડાઈસ અને વણાકબારા એસ.એચ.ઓ પુનિત મીણાની બદલી થતાં દીવ તથા વણાકબારામાં નવા એસએચઓએ કાર્યભાર સંભાળ્‍યો હતો. વણાકબારા ખાતે પીએસઆઈ નિલેષ કાટેકર અને દીવ ખાતે પીએસઆઈ દિપિકા ભગતની નિયુક્‍તિ કરવામાં આવી હતી.

Related posts

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

વાસોણાની દુકાનમાં લુંટનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે હાથ ધરેલી વધુ તપાસ: આરોપીએ દુકાનદારને એરગન દ્વારા ગભરાવવાનો કર્યો હતો પ્રયાસ

vartmanpravah

Leave a Comment