(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.21: દીવમાં થોડા દિવસ પહેલા જ દીવ એસ.એચ.ઓ.એ. ડાઈસ અને વણાકબારા એસ.એચ.ઓ પુનિત મીણાની બદલી થતાં દીવ તથા વણાકબારામાં નવા એસએચઓએ કાર્યભાર સંભાળ્યો હતો. વણાકબારા ખાતે પીએસઆઈ નિલેષ કાટેકર અને દીવ ખાતે પીએસઆઈ દિપિકા ભગતની નિયુક્તિ કરવામાં આવી હતી.