April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

નિમિતે શોભાયાત્રા કાઢવામા આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: સેલવાસ ભુરકુડ ફળિયા વિસ્‍તારમાં આવેલ અયપ્‍પા મંદિરમાં 41 દિવસીય મંડલપૂજા મહોત્‍સવ ચાલી રહ્યો હતો જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું, આ મહોત્‍સવમાં ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્‍યુંહતું. જેમાં ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો. 27 ડિસેમ્‍બર સુધી ચાલેલા મંડલપૂજા મહોત્‍સવના અંતિમ દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે મંદિરમાંથી પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રા રૂપે ગાયત્રી મંદિર સુધી લઈ જઈ ફરી પરત ભૂરકુડ ફળિયા સ્‍થિત અયપ્‍પા મંદિરે સંપન્ન કરાઈ હતી. આ શોભાયાત્રામાં મલયાલમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો જોડાયા હતા.

Related posts

દમણમાં ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધાએ જમાવેલું આકર્ષણઃ અંડર-17 શ્રેણીમાં કુલ 22 સ્‍કૂલ ટીમોએ લીધેલો ભાગ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા મફત રાશનનું વિતરણ કરાયું

vartmanpravah

દમણવાડાની સરકારી બાળ ગંગાધર ટિળક વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ વાપી રજત જયંતીમાં પ્રવેશ અને ડો.મોના શાહ દ્વારા લિખિત બકુલા ઘાસવાલા અનુવાદિત ‘એકાંશ’ પુસ્‍તકનું કરાયેલું વિમોચન 

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

વાપી કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ ખાતે સ્‍ટાફ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

Leave a Comment