July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

નિમિતે શોભાયાત્રા કાઢવામા આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: સેલવાસ ભુરકુડ ફળિયા વિસ્‍તારમાં આવેલ અયપ્‍પા મંદિરમાં 41 દિવસીય મંડલપૂજા મહોત્‍સવ ચાલી રહ્યો હતો જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું, આ મહોત્‍સવમાં ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્‍યુંહતું. જેમાં ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો. 27 ડિસેમ્‍બર સુધી ચાલેલા મંડલપૂજા મહોત્‍સવના અંતિમ દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે મંદિરમાંથી પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રા રૂપે ગાયત્રી મંદિર સુધી લઈ જઈ ફરી પરત ભૂરકુડ ફળિયા સ્‍થિત અયપ્‍પા મંદિરે સંપન્ન કરાઈ હતી. આ શોભાયાત્રામાં મલયાલમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો જોડાયા હતા.

Related posts

વાપી ફોર્ટીશેડ કંપની નજીક ખુલ્લા મેદાનમાંજુગાર રમતા પાંચ જુગારિયા ઝડપાયા

vartmanpravah

દમણ-દીવની સરકારી શાળાઓના સમયમાં કરાયેલા ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયેલો આક્રોશઃ શિક્ષકોમાં પણ નારાજગી

vartmanpravah

ચીખલીના આમધરાના ખેડૂતને ફોન કરી રૂા.1પ લાખનીખંડણી માંગતા 3 ઝડપાયા

vartmanpravah

લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવા અને સામુદાયિક ભાગીદારી સાથે જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા સુનિશ્ચિત કરવાના હેતુથી દાનહમાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા-2024” પ્રેકૃતિ સ્‍વચ્‍છતા થીમ હેઠળ ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અને જાહેર માર્ગોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

દાનહઃ કરાડ ગામે ઉમા કાબરા વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું

vartmanpravah

દાનહઃ ગ્રામ પંચાયત દપાડાના સહયોગથી બાલ ગૃહમાં બાળસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment