Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

નિમિતે શોભાયાત્રા કાઢવામા આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: સેલવાસ ભુરકુડ ફળિયા વિસ્‍તારમાં આવેલ અયપ્‍પા મંદિરમાં 41 દિવસીય મંડલપૂજા મહોત્‍સવ ચાલી રહ્યો હતો જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું, આ મહોત્‍સવમાં ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્‍યુંહતું. જેમાં ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો. 27 ડિસેમ્‍બર સુધી ચાલેલા મંડલપૂજા મહોત્‍સવના અંતિમ દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે મંદિરમાંથી પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રા રૂપે ગાયત્રી મંદિર સુધી લઈ જઈ ફરી પરત ભૂરકુડ ફળિયા સ્‍થિત અયપ્‍પા મંદિરે સંપન્ન કરાઈ હતી. આ શોભાયાત્રામાં મલયાલમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો જોડાયા હતા.

Related posts

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકમાં શિવસેનાની ‘એક સાંધે ત્‍યાં તેર તૂટે’ જેવી સ્‍થિતિઃ તમામ માટે સમાન તક

vartmanpravah

વાપીમાં ૧૮૦-પારડી વિધાનસભા ક્ષેત્ર ભાજપનું દિવાળી સ્નેહમિલન યોજાયું: જિલ્લાભરના કાર્યકરો ઉમટી પડયા

vartmanpravah

ટ્‍વિન હોસ્‍પિટલ વાપી ખાતે ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહમાં 1989થી 2009 સુધી ફક્‍ત ઊંડાણના આદિવાસી વિસ્‍તારોમાં જ નહીં પરંતુ સેલવાસ શહેરમાં પણ બિમાર વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં પહોંચાડવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં હતીઃ પૂર્વ સાંસદ નટુભાઈ પટેલે પરિવારવાદ ઉપર મારેલા ચાબખાં

vartmanpravah

Leave a Comment