March 3, 2026
Vartman Pravah
ઉમરગામકપરાડાચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીસેલવાસ

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: સેલવાસનાબાવીસા ફળિયા ખાતે આવેલ ભૈરવ ભગવાન બરમદેવ મંદિરના 17મા પાટોત્‍સવનું આયોજન 04એપ્રિલને મંગળવારના રોજ આયોજીત કરવામાં આવ્‍યો છે. જેમાં સવારે 11:00વાગ્‍યે પૂજા બાદ સાંજે 5:00વાગ્‍યે મહાપ્રસાદ અને રાત્રે 9:00વાગ્‍યે ભવ્‍ય ભજન-કિર્તનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે આયોજક ધોડિયા સમાજ યુવા મંડળ દ્વારા ભાવિકભક્‍તોને પધારવા આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

વાપીમાં ડિઝાસ્‍ટર પ્રિવેન્‍શન એન્‍ડ મેનેજમેન્‍ટનું નવું ભવન સાકાર થશે

vartmanpravah

વલસાડ પાર નદી નાના-મોટા ડેમ વચ્‍ચે બે દિવસથી ફસાયેલ માછીમારનું રેસ્‍ક્‍યું કરાયું

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

vartmanpravah

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

vartmanpravah

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

Leave a Comment