Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસકચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના by vartmanpravahAugust 28, 20220 Share0 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.28: કચીગામના સરપંચ શ્રીભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોની ઘાસચારો ખવડાવી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે તેમના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવનની કામના કરી હતી.