Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી જીઆઈડીસી થર્ડ ફેસ સ્‍થિત કોચરવા વડીયાવાડ ગામમાં આવેલ શ્રી મહાલેશ્વર મંદિરનો બુધવારે 20 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હરિઓમ મિત્ર મંડળના પ્રમુખ અને મંદિરના ટ્રસ્‍ટી ધીરૂભાઈ પટેલ દ્વારા ધામધૂમથી પાટોત્‍સવ ઉજવાયો હતો. જેમાં સવારથી પૂજા-અર્ચના અને મહાયજ્ઞ યોજવામાં આવ્‍યો હતો તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં 5 હજારથી વધુ ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

આજે વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા વી.આઈ.એ.માં યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં ઉજવવામાં આવ્‍યો : ‘‘હિન્‍દી દિવસ”

vartmanpravah

દાનહઃ એક ખાનગી શાળાની સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ મામલે સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળે એસ.પી.ને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment