September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેડક્રોસ વાપી તાલુકા બ્રાન્‍ચ દ્વારા સરીગામ ઈન્‍ડ. એસોસિએશનમાં રક્‍તદાન શિબિર યોજાઈ

ટ્રાઈસ્‍ટાર ઈન્‍ટર મીડીયેટ પ્રા.લી.ના સી.એસ.આર. પ્રોજેક્‍ટ અંતર્ગત આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા શનિવારે સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના સરકાર બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ટ્રાઈસ્‍ટાર ઈન્‍ટર મીડીએટ પ્રા.લી. સરીગામ સી.એસ.આર. પ્રોજેક્‍ટ તથા સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના સહકારથી રક્‍તદાન શિબિરનું આયોજન કરાયું હતું. શિબિરમાં ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી વાપીના ચેરમેન કિરિટભાઈ શાષાી તાલુકા બ્રાન્‍ચ કમલેશ ભટ્ટ, એસ.એસ.આઈ.ના બી.કે. દાયમા તથા કૌશિક પટેલની ટીમે સારી એવી જહેમત ઉઠાવી રક્‍તદાન કેમ્‍પ સફળ બનાવ્‍યો હતો. આ પ્રસંગે ઉમરગામધારાસભ્‍ય રમણલાલ પાટકર ખાસ ઉપસ્‍થિત રહીને આયોજકોની સેવા ભાવનોને બિરદાવી હતી. ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી વલસાડના માનદ મંત્રી ડો.યઝદી ઈટાલીયાએ રેડક્રોસની કામગીરીનો વિસ્‍તૃત ચિતાર આપ્‍યો હતો. રક્‍તદાન શિબિરો વારંવાર યોજવાની અપીલ કરી હતી. શિબિરમાં 158 યુનિટ રક્‍તદાન થયું હતું.

Related posts

26મી જાન્‍યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી

vartmanpravah

ચીખલી બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં કામ શરૂ ન થતાં સર્જાયેલ અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

વલસાડની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતાં બાળકોએ વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે વિવિધ વરિષ્‍ઠ નેતાઓ સાથે કરેલી આત્‍મિય મુલાકાત

vartmanpravah

Leave a Comment