October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: દાનવીર શ્રેષ્‍ઠીવર્યશ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહના દાનથી શાળામાં નવનિર્મિત એસ.કે. ભવનના ઉદ્દઘાટન પ્રસંગે ઉદ્દઘાટક તરીકે શ્રેષ્‍ઠીવર્ય ભરતભાઈ એન. શાહ (મુંબઈ) તથા શ્રેષ્‍ઠીવર્ય રાકેશકુમાર કે. શાહ (મુંબઈ) હાજર રહ્યા હતા. તથા અન્‍ય મહેમાનો પ્રફુલ્લાબેન, પન્નાબેન તથા સુલેખાબેન પણ ઉપસ્‍થિત રહ્યા હતા. કેળવણી મંડળના પ્રમુખ જીવણભાઈ આહિર, ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, સમગ્ર ટ્રસ્‍ટીગણ તથા શાળાના સ્‍ટાફની હાજરીમાં એસ.કે. ભવનનું ઉદ્દઘાટન ભરતભાઈ એન. શાહ અને રાકેશકુમાર કે. શાહના વરદહસ્‍તે કરવામાં આવ્‍યું હતું. મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત તથા આભારવિધિ શાળાના આચાર્ય દિપકકુમાર આર. પટેલે કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્‍દ્રસિંહ ચાવડા અને પ્રકાશભાઈ પરમારે કર્યું હતું.

Related posts

વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્‍પલાઇનને સુંદર પ્રતિસાદ

vartmanpravah

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah

વાપીની આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 2024-25ની પ્રવેશ પ્રક્રિયા શરૂ

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા’ અંતર્ગત દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્‍ઠ નેતા ગોપાલ દાદાના નેતૃત્‍વમાં માછી સમાજે બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્‍તારમાં કરેલું એક કલાકનું શ્રમદાન

vartmanpravah

ચીખલી ખરીદી કરવા આવેલ વંકાલના ગુમ યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢયો

vartmanpravah

Leave a Comment