April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: દાનવીર શ્રેષ્‍ઠીવર્યશ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહના દાનથી શાળામાં નવનિર્મિત એસ.કે. ભવનના ઉદ્દઘાટન પ્રસંગે ઉદ્દઘાટક તરીકે શ્રેષ્‍ઠીવર્ય ભરતભાઈ એન. શાહ (મુંબઈ) તથા શ્રેષ્‍ઠીવર્ય રાકેશકુમાર કે. શાહ (મુંબઈ) હાજર રહ્યા હતા. તથા અન્‍ય મહેમાનો પ્રફુલ્લાબેન, પન્નાબેન તથા સુલેખાબેન પણ ઉપસ્‍થિત રહ્યા હતા. કેળવણી મંડળના પ્રમુખ જીવણભાઈ આહિર, ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, સમગ્ર ટ્રસ્‍ટીગણ તથા શાળાના સ્‍ટાફની હાજરીમાં એસ.કે. ભવનનું ઉદ્દઘાટન ભરતભાઈ એન. શાહ અને રાકેશકુમાર કે. શાહના વરદહસ્‍તે કરવામાં આવ્‍યું હતું. મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત તથા આભારવિધિ શાળાના આચાર્ય દિપકકુમાર આર. પટેલે કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્‍દ્રસિંહ ચાવડા અને પ્રકાશભાઈ પરમારે કર્યું હતું.

Related posts

દમણ અને દાનહમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

વલસાડમાં યોજાયેલ મેરેથોનમાં અતુલ કંપનીનાં કર્મચારીઓએ ભાગ લીધો

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NPCIL DAE આઈકોનિક વીકની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

‘‘ગામના છોકરા સાથે આડા સંબંધ છે” કહી પરિણીતાને બદનામ કરતા કૌટુંબિક જેઠને 181 અભયમે પાઠ ભણાવ્‍યા

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના સંકલનમાં, દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રીતે વિકલાંગ લોકો માટે બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

Leave a Comment