Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતજાહેરખબરદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

વાપી, વલસાડ, પારડી, કપરાડાના વિવિધ રસ્‍તા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી દરખાસ્‍ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લાના વિવિધ પુલ રસ્‍તા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 55 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
જિલ્લાની વિવિધ રોડ પુલ માટે કરાયેલ નાણાકીય ફાળવણી અંતર્ગત કૈલાસ રોડ પાસેથી પસાર થતી ઔરંગા નદી પરનો ફોરલાઈન પુલ માટે 30.50 કરોડ, કપરાડા ચીભડકચ્‍છ રોડ, પારડી, પરીયા, અંબાચ રોડ કામ માટે 8.68 કરોડ, ઉમરસાડી ટાઉનથી ઉમરસાડી સ્‍ટેશન રોડ, 1.25 કરોડ, વાપી તાલુકામાં સલવાવ મૂળગામ અંબાચ રોડ માટે રૂા.12 કરોડ, વલસાડ, અટાર, પારનેરા, ખોખરા ફળિયા રોડ સિવિલ રોડ માટે 3 કરોડના ખર્ચ નવા કામની દરખાસ્‍ત ધારાસભ્‍ય ભરત પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રપટેલને દરખાસ્‍ત રજૂ કરી દીધી છે.

Related posts

પંજાબ: ફિરોજપુરમાં પી.એમ. નરેન્‍દ્ર મોદીની સુરક્ષાની સર્જાયેલી ક્ષતિના વિરોધમાં વલસાડ ભાજપ દ્વારા દેખાવો-સુત્રોચ્‍ચાર કર્યા

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી લિ.એ આગામી ટ્રાફિક વિભાગના પ્રશિક્ષણ માટે કરાયું ‘એક લોન્‍ચ ઈવેન્‍ટ’નું આયોજન

vartmanpravah

ગુરૂવારે દાનહ અને દમણમાં 11 – 11 જ્‍યારે દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

સેલવાસમાં 6 એમ એમ વરસાદ પડયો

vartmanpravah

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah

Leave a Comment