Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

વલસાડઃ૦૨: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરીગામ, ભગત ફળિયા, ગાયેશ્વર મંદિરના નજીક, દમણગંગા નદીમાં પડી જઇ ડૂબી જવાથી મૃત્‍યુ પામેલી એક અજાણી મહિલાનો મૃતદેહ તા.૨૬/૧/૨૨ને સાંજે ૭-૧૫ વાગ્‍યાની આસપાસ મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, રંગે શ્‍યામવર્ણ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, વાળ સફેદ-કાળા, શરીરે મધ્‍યમ બાંધો, શરીર ઉપર પીળા તથા મરૂન કલરની ટપકાળાળી સાડી તથા લીલા કલરનું બ્‍લાઉઝ અને મરૂન કલરનું સ્‍વેટર પહેરેલું છે. આ વર્ણનવાળી મૃતક મહિલાના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

ધરમપુરની શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

Leave a Comment