October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

વલસાડઃ૦૨: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરીગામ, ભગત ફળિયા, ગાયેશ્વર મંદિરના નજીક, દમણગંગા નદીમાં પડી જઇ ડૂબી જવાથી મૃત્‍યુ પામેલી એક અજાણી મહિલાનો મૃતદેહ તા.૨૬/૧/૨૨ને સાંજે ૭-૧૫ વાગ્‍યાની આસપાસ મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, રંગે શ્‍યામવર્ણ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, વાળ સફેદ-કાળા, શરીરે મધ્‍યમ બાંધો, શરીર ઉપર પીળા તથા મરૂન કલરની ટપકાળાળી સાડી તથા લીલા કલરનું બ્‍લાઉઝ અને મરૂન કલરનું સ્‍વેટર પહેરેલું છે. આ વર્ણનવાળી મૃતક મહિલાના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

શરાબ શોખીનો માટે ખેમાણી ગ્રુપે લોન્‍ચ કરી નવીનતમ પ્રિમિયમ વ્‍હિસ્‍કી ‘રોયલ રિસ્‍પેક્‍ટ’

vartmanpravah

વલસાડમાં રોડ સેફટીના ગંભીર મુદ્દા પર દક્ષિણ ગુજરાત કક્ષાની ઈન્ટર સ્કૂલ સ્પીચ કોમ્પિટિશન યોજાશે

vartmanpravah

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

સ્‍વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ચણોદમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથા અને લોકડાયરામાં મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટયા

vartmanpravah

દાદરામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઢાબા-દારૂના અડ્ડા

vartmanpravah

Leave a Comment