February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

વલસાડઃ૦૨: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરીગામ, ભગત ફળિયા, ગાયેશ્વર મંદિરના નજીક, દમણગંગા નદીમાં પડી જઇ ડૂબી જવાથી મૃત્‍યુ પામેલી એક અજાણી મહિલાનો મૃતદેહ તા.૨૬/૧/૨૨ને સાંજે ૭-૧૫ વાગ્‍યાની આસપાસ મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, રંગે શ્‍યામવર્ણ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, વાળ સફેદ-કાળા, શરીરે મધ્‍યમ બાંધો, શરીર ઉપર પીળા તથા મરૂન કલરની ટપકાળાળી સાડી તથા લીલા કલરનું બ્‍લાઉઝ અને મરૂન કલરનું સ્‍વેટર પહેરેલું છે. આ વર્ણનવાળી મૃતક મહિલાના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દાનહ પોલીસે બ્‍લેકમેઈલિંગના કેસમાં ત્રણ આરોપીઓની કરાયેલી ધરપકડઃ સ્‍થળ ઉપરથી પાંચ લાખ રૂપિયા જપ્ત કરાયા

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં શ્રી ગણેશ નવયુવક મંડળ ભુધરવાડી આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ધકવાડા ઇલેવન ચેમ્‍પિયન જ્‍યારે કોસંબા ઇલેવન રનર્સઅપ 

vartmanpravah

પારડી બી.આર.જે.પી. સ્‍કૂલમાં જન્‍માષ્ટમીની ઉલ્લાસ-ઉમંગથી કરાયેલી ઉજવણી

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

vartmanpravah

દમણ-દીવ-દાનહના પૂર્વ વિકાસ આયુક્‍ત ધર્મેન્‍દ્રની દિલ્‍હીના મુખ્‍ય સચિવતરીકે નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment