April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

વલસાડઃ૦૨: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરીગામ, ભગત ફળિયા, ગાયેશ્વર મંદિરના નજીક, દમણગંગા નદીમાં પડી જઇ ડૂબી જવાથી મૃત્‍યુ પામેલી એક અજાણી મહિલાનો મૃતદેહ તા.૨૬/૧/૨૨ને સાંજે ૭-૧૫ વાગ્‍યાની આસપાસ મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, રંગે શ્‍યામવર્ણ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, વાળ સફેદ-કાળા, શરીરે મધ્‍યમ બાંધો, શરીર ઉપર પીળા તથા મરૂન કલરની ટપકાળાળી સાડી તથા લીલા કલરનું બ્‍લાઉઝ અને મરૂન કલરનું સ્‍વેટર પહેરેલું છે. આ વર્ણનવાળી મૃતક મહિલાના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર

vartmanpravah

ચીખલી ક્‍વોરી અને ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નવનિયુક્‍ત નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અને વ્‍યારા ન.પા. પ્રમુખનું કરાયેલું સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment