Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ડોકમરડી ખાડી-દમણગંગા નદીમાં જળકુંભીનું વધેલું પ્રમાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાંથી પસાર થતી ખાડીમાં હાલમાં જળકુંભીનું પ્રમાણ વધી ગયું હોવાનું નજરે પડે છે. જળકુંભીમાં થયેલા વધારાના કારણે ખાડીમાં વહેતા પાણીની જગ્‍યાએ જાણે કે, લીલા ઘાસનું મેદાન હોય. લીલાછમ દેખાતા જળકુંભીને કારણે ઢોરઢાંખર પણ ચરવા અંદર ચાલી જાય છે. જેમાં અંદર કોઈકવાર ફસાઈ પણ જાય છે. આ જળકુંભીના કારણે પાણીનો પ્રવાહપણ અટકી જાય છે જેને બહાર કાઢવા માટે પ્રશાસન દ્વારા પગલાં ભરવામાં આવે એ જરૂરી બની ગયું છે.
દમણગંગા નદીમાં પણ જળકુંભીનું પ્રમાણ વધ્‍યુ છે જેના કારણે નદીમા ગંદકીનુ પ્રમાણ પણ વધ્‍યુ છે.હાલમા જે પરિસ્‍થિતિ છે એને પણ તાત્‍કાલિક ધોરણે પગલા લઇ જે અહી ખાડીમા જળકુંભીનુ પ્રમાણ વઘ્‍યુ છે એને દુર કરવાની કાર્યવાહી કરવામા આવે એ જરૂરી બની ગયુ છે.

Related posts

વલસાડ રેલવે યાર્ડમાં બાન્‍દ્રા-વિરાર ટ્રેનમાંથી અજાણ્‍યા યુવકની ડિકમ્‍પોઝ હાલતમાં લાશ મળી

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામે પ્રોટેકશન વોલ ધોવાઈ જતા ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ત્રણ ઘરની દિવાલો ધસી પડી

vartmanpravah

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયને દાનહ દમણ-દીવ ભાજપાએ પણ મનાવ્‍યો પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં ભાજપ કાર્યકરો દાનહ અને દમણમાં ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ઉજવેલો વિજયોત્‍સવ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

Leave a Comment