Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના મુખ્‍ય મહેમાન પદે આજે તા.5 મી જૂને સોમવારે સવારે 9 કલાકે વલસાડના ઉમરગામના મરોલીમાં કાલ ભૈરવ મંદિર ખાતે થશે. આ ઉજવણીમાં વલસાડ વન વર્તુળના મુખ્‍ય વન સંરક્ષક એસ.મનિશ્વર રાજા (આઈએફએસ) ઉપસ્‍થિત રહેશે. અતિથિ વિશેષ પદે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, વલસાડનાધારાસભ્‍ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.

Related posts

બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીમાં ભવ્‍ય સરસ્‍વતી પૂજન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના આચાર્ય સુઝાન જીસસ માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરવા નીકળનારા પ્રદેશના પહેલા મહિલા

vartmanpravah

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

Leave a Comment